Thursday, March 4, 2021

રોશની અને અંધકારની વચ્ચે:-નામદેવ ઢસાળ


રોશની અને અંધકારની વચ્ચે
પ્રેમ અને દુઃખની વચ્ચે
પીડા પછી
જગા આપી કવિતાને.
એમ કરતાં મેં વાવી દીધો
મને  પોતાને જ ખેતરમાં.
ને શેઢે ઉભો રહી
હું રાહ જોતો રહ્યો
મારા ઉગવાની.

धन्यवाद: कैलाश वानखेड़े, असंगघोष,

No comments:

Post a Comment